GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
અભિલેખ અદાલત કોને કહેવાય ?

જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે.
આપેલ તમામ શરતો લાગુ પડે છે.
જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય.
જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?

હેમચંદ્રાચાર્યે
ભગવાન પરશુરામે
ભગવાન રામે
શ્રીકૃષ્ણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP