ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

કેઈન્સ
અમર્ત્ય સેન
પીગોન
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

નરસિંહમ્ સમિતિ
રાજા ચેલૈયાહ સમિતિ
આબિદ હુસૈન સમિતિ
ભગવતી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

શ્રી આનંદ સીન્હા
ડૉ. મનમોહન સિંહ
ડૉ. આઈ.જી.પટેલ
શ્રી સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP