GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રાગૈતિહાસિક (Pre-historic) કયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ___ કલમ (article) અનુસાર “સંઘ માટે સંસદ રહેશે કે જે રાષ્ટ્રપતિ તથા રાજ્યસભા અને લોકસભા તરીકે ઓળખાતા બે ગૃહોનું બનેલું રહેશે." કલમ 79 (Article 79) કલમ 123 (Article 123) કલમ 131 (Article 131) કલમ 81 (Article 81) કલમ 79 (Article 79) કલમ 123 (Article 123) કલમ 131 (Article 131) કલમ 81 (Article 81) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા/ડોલરના ઉમેરા પર ચૂકવાતો વ્યક્તિગત કર વેરાનો દર ___ તરીકે ઓળખાય છે. સરેરાશ કર વેરા દર ઉદાર કર વેરા દર સીમાંત કર વેરા દર વધારાનો કર વેરા દર સરેરાશ કર વેરા દર ઉદાર કર વેરા દર સીમાંત કર વેરા દર વધારાનો કર વેરા દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો એક લંબચોરસની પ્રત્યેક બાજુની લંબાઇ 20% જેટલી વધારવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે ? 400% 40% આપેલ પૈકી કોઈ નહીં 54% 400% 40% આપેલ પૈકી કોઈ નહીં 54% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આંબાકુટ (Ambakut) એ સુખી (Sukhi) ખીણમાં ___ સમયકાળનું સ્થળ છે. ચેલ્કોલીથીક (Chalcolithic) મેસોલીથીક (Mesolithic) હડપ્પા મધ્ય પેલેઓલીથીક (Middle paleolithic) ચેલ્કોલીથીક (Chalcolithic) મેસોલીથીક (Mesolithic) હડપ્પા મધ્ય પેલેઓલીથીક (Middle paleolithic) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્રના 2017-2030 ના જંગલો માટેના વ્યૂહાત્મક આયોજનમાં વર્ષ 2030 સુધીમાં જંગલ વિસ્તારમાં ___ વધારો કરવાનું લક્ષ્ય છે. 19% 2% 3% 9% 19% 2% 3% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP