GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

લોકશાહીના રક્ષણ માટે
લશ્કરના જવાનો માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

એસ. ચેન્નારેડી
એન. ગોપાલાસ્વામી આયંગર
ટી. એન. સત્યપંથી
આર. કે. સુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP