સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
RBI અન્ય બેંકોને ટૂંકાગાળા માટે જે દરે ધિરાણ આપે છે તેને ___ કહેવાય.

ખુલ્લા બજારનો દર
રેપોરેટ
આપેલ પૈકી એક પણ નહીં
રિવર્સ રેપોરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે.

સાદો સરેરાશ નફો
અધિક નફો
ભારિત સરેરાશ નફો
મૂડીકૃત નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદકિંમત અંગે ચૂકવેલ અવેજની પૂરી રકમ આપી ન હોય તો ખરીદ કિંમત ___ પદ્ધતિથી શોધાશે.

ચોખ્ખી મિલકત
અવેજ
કુલ મિલકત
દેવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સમારકામખર્ચ 50% સપાટીએ 1,20,000 હોય અને 75% સપાટીએ 1,50,000 હોય તો આ ખર્ચ ___ ખર્ચ ગણાય.

સ્થિરખર્ચ
ચલિતખર્ચ
અસામાન્ય ખર્ચ
અર્ધચલિતખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડમેળમાં લખાય છે.

ફક્ત રોકડ જાવક
માલનું રોકડ અને ઉધાર વેચાણ
આપેલ પૈકી એક પણ નહીં
બધી જ રોકડ આવક અને જાવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP