ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

વર્ગીસ કુરિયન
શામળભાઈ ખારવા
હીરાલાલ ચૌધરી
એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ?
1. કુપોષણથી પીડાતી વસ્તી
2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.
3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર
4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર
5. ગરીબી રેખા નીચે જીવતા લોકો

1,2,3,4 અને 5
1,2 અને 3
2,3,4 અને 5
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ?

સંઘ લોક સેવા આયોગ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
કેન્દ્રિય તકેદારી આયોગ
રાષ્ટ્રીય વિકાસ પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

આયાતો સસ્તી બને
આયાતો મોંઘી બને
નિકાસ મોંઘી બને
નિકાસો સસ્તી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP