ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
શ્રી એમ.એસ.આહલુવાલીયા
શ્રી એ.કે.સેન
શ્રી એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ?

રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે.
આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP