ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.
બજારમાં તરલતા ઘટે છે.
બજારમાં તરલતા વધે છે.
બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?

સાતમી
પાંચમી
પ્રથમ
ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ?

સીધો સંબંધ છે
ઊંધો સંબંધ છે
કોઈ સંબંધ નથી
વ્યસ્ત સંબંધ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP