સામાન્ય વિજ્ઞાન (General Science)
પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ?

વજ્રચક્ર
પુષ્પાસન
દલચક્ર
પુંકેસરચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે ?

ફોલિક એસિડ
એમિનો એસિડ
કેલ્શિયમ
એસ્કોર્બિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ?

નરમ પાણી અને સખત પાણી
નરમ પાણી પણ નહીં અને સખત પાણી પણ નહીં
સખત પાણી
નરમ પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP