ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)
નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિટર્ન કોના માટે છે ?

વરિષ્ઠ નાગરિકો માટે
નોકરિયાત વર્ગ માટે
નાના ધંધાર્થીઓ માટે
વેરા ભરનાર સ્ત્રીઓ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ?

રાષ્ટ્રપતિના
રિઝર્વ બેન્કના ગવર્નરના
ભારતના નાણામંત્રીના
નાણામંત્રાલયના સચિવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP