ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

ડૉ.જોન મથાઈ
આર.કે. ષણમુગમ શેટ્ટી
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

નિકાસો સસ્તી બને
આયાતો મોંઘી બને
નિકાસ મોંઘી બને
આયાતો સસ્તી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ?

મહેસૂલી ખાધ
રાજકોષીય ખાધ
પ્રાથમિક ખાધ
અંદાજપત્રીય ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP