Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

સ્વામી વિવેકાનંદ
પંડિત દિનદયાળ ઉપાધ્યાય
ગાંધીજી
શ્યામ પ્રસાદ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
IPCની કલમ 309 નીચેનાં કયા આરોપીને લાગુ પડે ?

હત્યા કર્યો હોય તેવા
આપેલ પૈકી એક પણ નહીં
ચોરી કરી હોય તેવા
આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
પાકિસ્તાનની જેલમાં રખાતા માછીમાલોને રોજનાં રૂા.150 આપવામાં આવતા હતા તેના બદલે ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી ?

રૂ. 200
રૂ. 150
રૂ. 500
રૂ. 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP