Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

સજીવારોપણ
ઉપમા
અનન્વય
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

ક.મુનશી
રઘુવીર ચૌધરી
કિશનસિહ ચાવડા
ચં.ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દની સંજ્ઞા જણાવો.
વિદ્યાર્થીઓ મેદાનમાં રમતાં હતાં"

ભાવવાચક
વ્યક્તિવાચક
દ્રવ્યવાચક
જાતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP