ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે SIMTEX સમુદ્રી અભ્યાસમાં ભાગ લે છે ? સિંગાપુર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને થાઈલેન્ડ સિંગાપુર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને થાઈલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? ગંગા સતલજ રાવી જેલમ ગંગા સતલજ રાવી જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ હાર્ડિગ લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ એલિગ્ન લોર્ડ હાર્ડિગ લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ એલિગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આગાખાન પાર્ક આલ્ફ્રેડ પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આગાખાન મહેલ આગાખાન પાર્ક આલ્ફ્રેડ પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આગાખાન મહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1645 1632 1640 1653 1645 1632 1640 1653 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP