ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના વિધાનો વાંચોઃ 1) ગ્રામ વિસ્તારોમાં પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આવક સર્જનમાં મોટો ફાળો આપે છે. 2) ભારત આવકની દ્રષ્ટિએ ખેતી પ્રધાન નથી. 3) રોજગારી ની દ્રષ્ટિએ ભારત ખેતી પ્રધાન છે. 4) ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં રોજગારીનું પ્રમાણ વધતું ગયું છે. ઉપર માંથી શું સાચું છે ?
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ.