Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
ખરા સમયે જ સફર ન કરવી
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
દશેરા એ જ કામ ન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ?

પીટર મંડી
જોન લાયર
કેપ્ટન હોકિન્સ
મનૂચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP