Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

ફ્લોરસ્પાર
અબરખ
ડોલોમાઈટ
અકીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

9 માર્ચ, 1902
2 સપ્ટેમ્બર, 1898
21 જુલાઈ, 1895
17 નવેમ્બર, 1913

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ?

અનુ. 162
અનુ. 164
અનુ. 163
અનુ. 161

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો.

સાપેક્ષવાચક સર્વનામ
અનિશ્ચિત સર્વનામ
અન્યોન્યવાચક સર્વનામ
સ્વવાચક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈન્દ્રાવતી ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ?

ઓરિસ્સા
અરુણાચલ પ્રદેશ
પશ્ચિમ બંગાળ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP