ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણામંત્રી ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણામંત્રી ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -309 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -310 અનુચ્છેદ -309 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ? 2:1 3:2 3:4 5:3 2:1 3:2 3:4 5:3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સુધારો કરી શકાય પરંતુ કયા પ્રકારનો સુધારો બંધારણમાં કરી શકાય નહીં ? બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર મૂળભૂત ફરજો સુધારવી બંધારણની કલમ "54” માં સુધારો આમુખમાં સુધારો કરવો બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર મૂળભૂત ફરજો સુધારવી બંધારણની કલમ "54” માં સુધારો આમુખમાં સુધારો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 'અસ્પૃશ્યતા' નાબૂદ કરે છે ? 16 18 17 19 16 18 17 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP