Talati Practice MCQ Part - 2
ગભરદીપ કોની કૃતિ છે ?

જ્યોતિન્દ્ર દવે
મકરંદ દવે
હરીન્દ્ર દવે
પ્રફુલ્લ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કાલિદાસ
ભરતમુનિ
કવિ ભવભૂતિ
મહાકવિ ભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કરસનદાસ માણેક
કનૈયાલાલ મુનશી
કાન્ત
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP