Talati Practice MCQ Part - 2
ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

અનન્વય
શ્લેષ
વ્યાજસ્તુતિ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

40 મીટર
25 મીટર
35 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રેખાંકીત શબ્દની વિભક્તિની ઓળખાવો :– કુપળોથી વન પલપલિ

દ્વિતીય
પંચમી
આઠમી
તૃતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019ની ‘વર્લ્ડ હેરિટેજ ડે’ની થીમ શું હતી ?

National Landscapes
Global Landscapes
Rural Landscapes
Urban Landscapes

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP