Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

ગાંધીજી
લાલબહાદુર શાસ્ત્રી
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

બંધારણના ઘડવૈયા
અસ્પૃશ્યતા નિવારણ
હિન્દુ મુસ્લિમ એકતા
બૌદ્ધ ધર્મનો પ્રચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશનો પડછાયો
અંધાર-ઉજાસ
પ્રકાશકિરણ
પ્રકાશપુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP