ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? ડૉ.બી. આર. આંબેડકર રાજગોપાલાચારી ચક્રવર્તી આઈ.જી. પટેલ એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર રાજગોપાલાચારી ચક્રવર્તી આઈ.જી. પટેલ એમ.કે. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ જુગતરામ રવિશંકર મહારાજ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ જુગતરામ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ? સવાયા સર્જક લલિત નિબંધકાર મરાઠી સર્જક સવાઈ ગુજરાતી સવાયા સર્જક લલિત નિબંધકાર મરાઠી સર્જક સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? વિક્રમ સારાભાઈ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી વિક્રમ સારાભાઈ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP