ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ?

આઈ.જી. પટેલ
ડૉ.બી. આર. આંબેડકર
એમ.કે. ગાંધી
રાજગોપાલાચારી ચક્રવર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ?

ઇન્દિરા ગાંધી
નરેન્દ્ર મોદી
એપીજે અબ્દુલ કલામ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?

ડૉ. સ્વામીનાથન
ડૉ. હોમીભાભા
ડૉ. કુરિયન
ડૉ. મનમોહનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?

બી. આર. આંબેડકર
દયાનંદ સરસ્વતી
વિવેકાનંદ
મહાત્મા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ?

મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી.

વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે.
મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા
ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે
મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP