ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ?

ડૉ.બી. આર. આંબેડકર
રાજગોપાલાચારી ચક્રવર્તી
આઈ.જી. પટેલ
એમ.કે. ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે.

ગાંધીજી
ચાણક્ય
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?

ઠક્કરબાપા
નાનાભાઈ ભટ્ટ
જુગતરામ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ?

સવાયા સર્જક
લલિત નિબંધકાર
મરાઠી સર્જક
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ?

દાદાભાઈ નવરોજી
મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ?

વિક્રમ સારાભાઈ
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP