ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ?

એમ.કે. ગાંધી
ડૉ.બી. આર. આંબેડકર
આઈ.જી. પટેલ
રાજગોપાલાચારી ચક્રવર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"કુમાર" સામયિકના સ્થાપક - સંપાદક કોણ હતાં ?

હાજી અલ્લારખાં શિવજી
રવિશંકર રાવળ
બચુભાઈ રાવત
ચાંપશીભાઈ ઉદેશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ?

ક્રિસ્ટોફર કોલીટ
ચાર્લ્સ લિંડબ્લોમ
હીરાલ્ડ લાસવેલ
યેઝેકેલ ડ્રોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ?

વિનાયકપ્રસાદ
મોહનલાલ પંડ્યા
મથુરદાદા
ચંદુલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ?

જવાહરલાલ નહેરુ
બાલ ગંગાધર ટિળક
લાલ બહાદુર શાસ્ત્રી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?

મહાત્મા હંસરાજ
બી. આર. આંબેડકર
વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP