ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી એમ.કે. ગાંધી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી એમ.કે. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? Ignited Minds Wings of fire Inspiring Thoughts The Indian Space Journey Ignited Minds Wings of fire Inspiring Thoughts The Indian Space Journey ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ લાલઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? પદ્મજા નાયડુ કનૈયાલાલ મુનશી રાજગોપાલાચારી નરસિંહરાવ પદ્મજા નાયડુ કનૈયાલાલ મુનશી રાજગોપાલાચારી નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? પિત્રોડા દેવાંગ મહેતા દિગંત મહેતા દિગંત ઓઝા પિત્રોડા દેવાંગ મહેતા દિગંત મહેતા દિગંત ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી બાલ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી બાલ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP