GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ?

ઓટોગ્રાફ
એનાટોમી
ઓટોસિજન
ઓટોપ્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર છ માસે
દર ત્રણ માસે
દર વર્ષે
દર ત્રણ વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

ધાત્રીમાતા
સગર્ભા
કિશોરી
કિશોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP