Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રો ખાધ અને કૃષિ સંસ્થાન (The United Nations Food and Agriculture Organization - FAO) અને આર્બર ડે ફાઉન્ડેશને તાજેતરમાં ___ ને 2020 ટ્રી સીટી ઓફ વર્લ્ડ (Tree City of World) તરીકે સ્વિકૃત કર્યુ છે.

હૈદરાબાદ
અમદાવાદ
કોલકત્તા
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે.
2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે.
૩. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરીયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી.

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના હેતુઓમાંનો એક હેતુ ગંગા નદીમાં લઘુત્તમ પરિસ્થિતિ વિષયક પ્રવાહને (Ecological flows) ___ ધ્યેય સાથે જાળવી રાખવાનો છે.

આપેલ બંને
પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના
આપેલ પૈકી કોઈ નહીં
પર્યાવરણીય ટકાઉ વિકાસના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની નીચેના પૈકી કઈ અસરો છે ?
1. ફુગાવા દરમ્યાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે.
2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે.
3. ફુગાવા દરમ્યાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ધ યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

આધાર અધિનિયમ 2016ની જોગવાઈઓ હેઠળ આ પ્રાધિકરણ એ વૈધાનિક પ્રધિકરણ તરીકે રચવામાં આવ્યું.
આપેલ પૈકી કોઈ નહીં
તેની સ્થાપના પહેલાં UIDAI એ આયોજન પંચની કચેરી હેઠળ હતું.
UIDAI 8 ક્ષેત્રીય કચેરીઓ અને બે ડેટા કેન્દ્રો ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. સિદ્દી (Siddi)
2. કોલઘા (Kolgha)
3. પઢાર (Padhar)
4. પટેલીયા (Patelia)
યાદી-II
a. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ
b. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ
c. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સ્થિત છે.
d. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી આદિજાતિ

1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - c, 2 - d, 3 - a, 4 - b
1 - b, 2 - a, 3 - c, 4 - d
1 - d‚ 2 - c, 3 - b, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP