GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) થેરાવાડા (Theravada) બૌદ્ધ સંપ્રદાય પર મહાન ગ્રંથ વિસુદ્ધીમાગ્ગા (Visuddhimagga) એ બુદ્ધ ઘોષ દ્વારા 5 મી સદીમાં ___ ખાતે લખવામાં આવ્યો. થાઇલેંડ શ્રીલંકા ભારત આપેલ પૈકી કોઈ નહીં થાઇલેંડ શ્રીલંકા ભારત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અંદાજપત્રીય ખાધ એ પ્રાથમિક ખાધ કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. આપેલ તમામ અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. આપેલ તમામ અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતમાં દાખલ કરવામાં આવેલી મહેસૂલ પદ્ધતિનો યોગ્ય ક્રમ કયો છે ?1. રોયતવારી પદ્ધતિ2. કાયમી જમાબંદી3. મહાલવારી પદ્ધતિ4. હરાજી (anctioning) પદ્ધતિનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 3, 2 અને 4 માત્ર 1, 2, 3 અને 4 માત્ર 3, 2, 1 અને 4 4, 2, 1 અને 3 1, 3, 2 અને 4 માત્ર 1, 2, 3 અને 4 માત્ર 3, 2, 1 અને 4 4, 2, 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીનો કયો પદાર્થ એ 2D (દ્વિ પરિમાણીય) સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો નથી ? Graphene બોરોન નાઈટ્રેટ ફોસ્ફોરસ આપેલ પૈકી કોઈ નહીં Graphene બોરોન નાઈટ્રેટ ફોસ્ફોરસ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કનિષ્કના શાસન અને રાજ્યતંત્ર (regime) વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ? આપેલ પૈકી કોઈ નહીં કનિષ્ક એ કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ નિયંત્રીત કરી હતી. તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં ખોટાન થી શરૂ કરીને પૂર્વમાં બનારસ સુધી વિસ્તરેલું હતું. તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તરેલું હતું. આપેલ પૈકી કોઈ નહીં કનિષ્ક એ કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ નિયંત્રીત કરી હતી. તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં ખોટાન થી શરૂ કરીને પૂર્વમાં બનારસ સુધી વિસ્તરેલું હતું. તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તરેલું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP