GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.
ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.
સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ
બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મહારાણી અહલ્યાબાઈ
રાવ ખેંગારજી
મહારાણી મહાકુંવરબા
મરાઠા શાસકોએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP