ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

ચોક્કસતાનો સિદ્ધાંત
ખાનગીપણાનો સિદ્ધાંત
સમાનતાનો સિદ્ધાંત
સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે ?
1. સેન્ટ્રલ એક્સાઇઝ
2. વ્યવસાયિક વેરો
3. સર્વિસ ટેક્સ
4.વેટ

1,2,3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 3 અને 4
ફક્ત 1,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

બાબાસાહેબ આંબેડકર
સરદાર પટેલ
ગાંધીજી
ચાણકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

અંશત: ખાનગીકરણ
અંશતઃ હસ્તાંતરણ
મોટા પાયાનું વિમૂડીકરણ
પાયાનું વિમૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કૃષિ ધિરાણ માટેની બેંક NABARDનું આખું નામ શું છે ?

National bank for rural development
National bank for agriculture and rural development
એકેય નહીં
National Aid Bank for agriculture department

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP