વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ?

VYAYAM
SATYAM
આપેલ પૈકી એક પણ નહીં
PRANAYAM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિસાઈલ "ત્રિશૂલ''ના સંદર્ભે ખરાં વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે.
તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર
ભરતી-ઓટના સિદ્ધાંત પર
સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર
સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'મિશન મધુમેહ'નો ઉદ્દેશ શું છે ?

કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ
એક પણ નહીં
મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું.
આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP