Talati Practice MCQ Part - 6
Translate the sentence into English.
“રામચરિત માનસ તુલસીદાસ દ્વારા રચાયું છે.”

The Ramcharitmanas was written by Tulsidas.
The Tulsidas was written The Ramcharitmanas.
The Ramcharitmanas will be written by Tulsidas.
The Ramcharitmanas are written by Tulsidas.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નાકલીટી ખેંચવી એટલે ?

આજીજી કરવી
હુકમ કરવો
નાપાસ કરવો
નાક પર લીટી દોરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ?

મલાવ તળાવ
ચંદ્રાસર તળાવ
મુનસર તળાવ
સહસ્રલિંગ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 640માં ચીની મુસાફર હ્યુ એન સંગે વલભીની મુલાકાત લીધી ત્યારે વલભીમાં કયા મૈત્રકવંશના રાજાનું શાસન હતું ?

ધ્રુવસેન બીજો
શિલાદિત્ય સાતમો
ગૃહસેન
ધરસેન બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP