Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટિયા
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
“અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

વિનોદ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા
બળવંતરાય ઠાકોર
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
હમણા હીપેટાઇટીસ - બી નાબુદી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક થઇ ?

શાહરૂખખાન
વિઘાબાલન
આમિરખાન
અમિતાભ બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

યુગવંદના
માણસાઇના દીવા
સોરઠ સંતવાણી
સિંધુડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ પામેલા મહિલા સાહિત્યકારનું નામ જણાવો ?

પ્રીતિસેન ગુપ્તા
વિનોદિની નીલકંઠ
પન્ના નાયક
લતા હિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP