Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 24 ઓક્ટોબર 26 સપ્ટેમ્બર 02 ઓક્ટોબર 24 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર 26 સપ્ટેમ્બર 02 ઓક્ટોબર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ? કાળાનાણાને નાથવા નકલી નોટોના કારોબારને ખતમ કરવા આતંકવાદ સામે લડવા અહીં દર્શાવેલ ત્રણેય કાળાનાણાને નાથવા નકલી નોટોના કારોબારને ખતમ કરવા આતંકવાદ સામે લડવા અહીં દર્શાવેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો. માલિની પૃથ્વી મંદાક્રાંતા સ્ત્રગ્ધરા માલિની પૃથ્વી મંદાક્રાંતા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) “ગોવાલણી” વાર્તાના લેખકનું નામ જણાવો. મલયાનિલ ઉમાશંકર જોશી સુન્દરમ્ મુનશી મલયાનિલ ઉમાશંકર જોશી સુન્દરમ્ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો. પ્રત્યય નિપાત સંયોજક અનુગ પ્રત્યય નિપાત સંયોજક અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ a person eats and drinks is important. That What Why If That What Why If ANSWER DOWNLOAD GUJARATI MCQ APP