Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
જ્યોતિબા ફૂલે
મહાત્મા ગાંધી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કનૈયાલાલ મુનશી
કાન્ત
કલાપી
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કૃદંતનો પ્રકાર શોધો : ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે

ભવિષ્યકૃદંત
ભૂતકૃદંત
વિદ્યર્થકૃદંત
વર્તમાનકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP