Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

સજીવારોપણ
ઉત્પ્રેક્ષા
અનન્વય
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મહમુદ બેગડાએ દ્વારકાનું નામ શું રાખ્યું ?

મુસ્તુફાબાદ
ફિરદોષ
મુસ્તુફાનગર
મહમ્મદાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

રાજેન્દ્ર વ્યાસ
રાજેન્દ્ર શાહ
પ્રેમાનંદ
રાજેન્દ્ર જહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP