Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

લૉર્ડ નોર્થબ્રુક
વિન્સ્ટન ચર્ચિલ
જનરલ ઓ. ડાયર
વેલેન્ટાઈન ચિરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ‘ગંગા દશાહરા' મહોત્સવનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું ?

જુનાગઢ
સિદ્ધપુર
રામપર વેકરા
ચાંદોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈલ્બર્ટ બિલનો હેતુ શો હતો ?

હથિયારબંધી કાયદો લાગુ કરવો
ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની રજૂઆત
ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી
રાજદ્રોહનો કેસ ચલાવવા માટેની જોગવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ?

કલેકટર
રાજ્ય સરકાર
તાલુકા વિકાસ અધિકારી
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP