GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

લીલાવતી ગણિત
પંચસિદ્ધાંતિકા
અષ્ટાંગહૃદય
બ્રહ્મસિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?

તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે
ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ?

ચાર
એક
બે
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે.

પશ્ચિમાભિમુખ
દક્ષિણાભિમુખ
ઉત્તરાભિમુખ
પૂર્વાભિમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતનો પ્રમાણસમય એટલે ___

82.5° પશ્ચિમ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ
83.5° પશ્ચિમ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP