GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી ધ્વજવંદન પ્રસંગે નીચેનું વાક્ય કોણે ઊચ્ચાર્યું હતું ?
“જે થાંભલા ઉપર ધ્વજ ફરકે છે તે થાંભલો મજબૂત અને સુંદર હોવો જોઈએ તેમ કાર્યકરોએ સહકારી પ્રવૃત્તિ ના સ્થંભરૂપ બનવું પડશે.”

ડૉ. વી. કુરિયન
પૂજ્ય રવિશંકર મહારાજ
શ્રી બાબુભાઈ પટેલ
શ્રી વૈકુંઠભાઇ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961 અન્વયે સહકારી પ્રવૃત્તિને સંગીન, ગતિશીલ અને કાર્યશીલ બનાવવા શેની રચના કરવામાં આવે છે ?

ઊત્પાદન અને સહકાર સમિતિ
રાજ્ય સહકારી કાઉન્સિલ
સહકાર આયોગ
એડવાઈઝરી કાઉન્સિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP