Talati Practice MCQ Part - 5
હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ?

ઈ.સ. 690-735
ઈ.સ. 645-729
ઈ.સ. 629-645
ઈ.સ. 729-645

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'કોઈનો લાડકવાયો'ના રચયિતા કોણ છે ?

પ્રેમાનંદ
પન્નાલાલ પટેલ
નર્મદ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ગળ્યા પાણીથી સ્નાન કરવું
ધાર્યા કરતાં ઉઘુ થવું
છેતરાવું
ધંધામાં ફાયદો થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP