Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે ?

નઠારું - આડત
ગ્લાનિ - ગેબી
ઈમાન - ઉપાય
ઈલાજ - ઉપચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાજેતરમાં ડ્રગની દાણચોરી રોકવા માટે કોના દ્વારા ઓપરેશન નાર્કોસ ચલાવવામાં આવ્યું ?

નાર્કોટિક્સ બ્યુરો
રેલવે પ્રોટેકશન ફોર્સ
સીમા સુરક્ષા દળ
તટીય સુરક્ષા દળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2300 રૂપિયા
2100 રૂપિયા
2000 રૂપિયા
2200 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP