PSI Prelim Exam Paper (06-03-2022)
પુસ્તક 'Annihilation of Caste' ના લેખક કોણ હતા ?

બી આર આંબેડકર
જે એલ નહેરૂ
એમ કે ગાંધી
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નેતાજી સુભાષ ચંદ્ર બોસ બાબત નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ 1897 માં કટકમાં થયો હતો.
(2) 1938 માં તે કોંગ્રેસનાં પ્રમુખ બન્યા.
(3) તેમની આત્મકથા “An Indian Pilgrim” છે.
(4) તેમણે “The Indian Freedom Movement ” નામક પુસ્તક લખ્યું.

ફક્ત 1 અને 4
ફક્ત 4
ફક્ત 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP