કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
વિશ્વ તત્ત્વજ્ઞાન દિવસ (World Philosophy Day) ક્યારે મનાવાય છે ?

નવેમ્બરના ત્રીજા શુક્રવારે
નવેમ્બરના ત્રીજા બુધવારે
નવેમ્બરના ત્રીજા ગુરુવારે
નવેમ્બરના ત્રીજા શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2022ની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટિસ એ.એમ.ખાનવિલકર
જસ્ટિસ દિપક મિશ્રા
જસ્ટિસ રંજન ગોગોઈ
જસ્ટિસ રાજીવ રંજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે ક્યા વર્ષ સુધીમાં મથુરા-વૃંદાવનને ‘શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન’ પ્રવાસન સ્થળ બનાવવાની ઘોષણા કરી ?

2047
2032
2041
2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP