કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
વિશ્વ તત્ત્વજ્ઞાન દિવસ (World Philosophy Day) ક્યારે મનાવાય છે ?

નવેમ્બરના ત્રીજા શનિવારે
નવેમ્બરના ત્રીજા શુક્રવારે
નવેમ્બરના ત્રીજા ગુરુવારે
નવેમ્બરના ત્રીજા બુધવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટનો જન્મ ક્યારે થયો હતો ?

7 સપ્ટેમ્બર, 1941
7 સપ્ટેમ્બર, 1922
7 સપ્ટેમ્બર, 1933
7 સપ્ટેમ્બર, 1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP