Talati Practice MCQ Part - 2
‘કલાન્ત કવિ’ કોની કૃતિ છે ?

મણીશંકર ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
બાલાશંકર કંથારિયા
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

અગિયારમી સદી
દસમી સદી
બારમી સદી
તેરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP