GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો y = sin (αx+b), α≠0, b વાસ્તવિક અચળ સંખ્યાઓ હોય, તો... yn = αn cos{αx+b+n(δ/2); n ∈ N} yn = αn sin{αx+b+n(δ/2); n ∈ N} yn = αn cos{αx+b-n(δ/2); n ∈ N} yn = αn sin{αx+b-n(δ/2); n ∈ N} yn = αn cos{αx+b+n(δ/2); n ∈ N} yn = αn sin{αx+b+n(δ/2); n ∈ N} yn = αn cos{αx+b-n(δ/2); n ∈ N} yn = αn sin{αx+b-n(δ/2); n ∈ N} ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank : Coming out or resulting from a natural tendency is called ___ Co-operation Income Restriction Spontaneous Co-operation Income Restriction Spontaneous ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ? અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? SEBI CIBIL IRDA RBI SEBI CIBIL IRDA RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી/કલાક અને 40 કિમી/કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 15 સેકન્ડ 16 સેકન્ડ 1 મિનિટ 12 સેકન્ડ 15 સેકન્ડ 16 સેકન્ડ 1 મિનિટ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP