Talati Practice MCQ Part - 8
‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ?

યજ્ઞમાં હોમવાના લાકડાં
સાથે યુદ્ધ કરવાવાળો
એક શિકારી પક્ષી
વેવાઈ પક્ષના લોકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

રામનારાયણ પાઠક
રમણભાઈ નીલકંઠ
ર.વ.દેસાઈ
મહીપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ?

ડૉ. હેડગેવાર
પૂ.ગુરુજી
બાબાસાહેબ આંબેડકર
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હૃદયના ધબકારાને નિયમિત રાખવા કયા ખનીજની જરૂર પડે છે ?

સોડિયમ
ઝિંક
મેગ્નેશિયમ
પોટેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP