કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી ચરણજીતસિંહ ચન્નીએ પંજાબના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે ? 16મા 15મા 17મા 18મા 16મા 15મા 17મા 18મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ દર્દી સલામતી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 1. રુદ્રેશ્વર મંદિર ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે.2. રુદ્રેશ્વર મંદિર તેલંગાણામાં આવેલું છે.3. રુદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાકતીય રાજા ગણપતિ દેવના સેનાપતિ રેચારલા રુદ્રએ કરાવ્યું હતું. 4. રુદ્રેશ્વર મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. માત્ર વિધાન 2, 3 અને 4 માત્ર વિધાન 1, 3 અને 4 માત્ર વિધાન 1, 2 અને 3 માત્ર વિધાન 1, 2, 3 અને 4 માત્ર વિધાન 2, 3 અને 4 માત્ર વિધાન 1, 3 અને 4 માત્ર વિધાન 1, 2 અને 3 માત્ર વિધાન 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 4 જુલાઈ 2 જુલાઈ 3 જુલાઈ 1 જુલાઈ 4 જુલાઈ 2 જુલાઈ 3 જુલાઈ 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ,2020ના ટોપ 10 રેન્કમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થતો નથી ? રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP