કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, આ સરયૂ નદી પર ક્યું પ્રસિદ્ધ દેવસ્થાન આવેલું છે ?

મથુરા
અયોધ્યા
વારાણસી
શ્રાવસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
42 માં એક રકમના 40 ટકા ઉમેરવામાં આવે છે, આમ કરવાથી જે સરવાળો આવે છે તે, જે રકમના 40 ટકા ઉમેરવામાં આવ્યા છે તે રકમ જેટલો થાય છે, તો તે રકમ કઈ હશે ?

82
70
80
72

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતની ‘સુરક્ષા બાબતોની સમિતિ’ (CSS)એ કયા દેશના 'C- 295 mw' વિમાનની ખરીદીની મંજૂરી આપી છે ?

ઈઝરાયેલ
સ્પેન
જાપાન
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP