અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિર કયા સ્થળે આવેલ છે ? ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ISROનું 'GISAT- 1 EOS-3'ઉપગ્રહ લોન્ચ કરવાનું મિશન નિષ્ફળ રહ્યું છે. તેને કયા રોકેટ દ્વારા અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યો હતો ? GSLV-V10 GSLV-P10 GSLV-G10 GSLV-F10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
14 ઓગસ્ટ, 2018ના રોજ ગુજરાતમાં 72માં વન મહોત્સવની રાજયકક્ષાની ઉજવણી કલગામ ખાતે કરવામાં આવી હતી. આ ગામ વલસાડ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે ? પારડી કપરાડા ધરમપુર ઉમરગામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોગરા ક્ષેત્ર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? બિહાર હરિયાણા સિક્કિમ લદાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી ગદ્યના પ્રણેતા શ્રી નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ કયાં થયો હતો ? ચીખલી નવસારી સુરત બોટાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સરકાર કઈ સંસ્થાના સહયોગથી એનિમેશન, વિઝયુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ માટે સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના કરશે ? IIT ખડગપુર IIT ગાંધીનગર IIT બોમ્બે IIT મદ્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘મૈત્રી સેતુ’ પુલ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે ? માનસ ફેની બરાક લોહિત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ કંપનીએ ગૂગલ કલાઉડ ગેરેજ લૉન્ચ કરી ? ઈન્ફોસિસ TCS એક પણ નહીં WIPRO TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘કાંકોરી ટ્રેન કાવતરું’ અથવા ‘કાંકોરી ટ્રેન ષડયંત્ર’નું નામ બદલીને ‘કાંકોરી ટ્રેન કાર્યવાહી’ કરવામાં આવ્યું છે ? પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ પ. બંગાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?