ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? 2026 2030 2024 2022 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નવી દિલ્હી ખાતે આવેલા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ? વિજયઘાટ નારાયણઘાટ કિસાનઘાટ અભયઘાટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ નેચિફુ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં કૂતરાંથી પ્રસરતા હડકવાની નાબૂદી માટે નેશનલ એક્શન પ્લાન શરૂ કર્યો છે ? વર્ષ 2030 વર્ષ 2040 વર્ષ 2025 વર્ષ 2035 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ષ 2013 માટે ક્યા શહેરને વિશ્વ પુસ્તક રાજધાની ઘોષિત કરવામાં આવી છે ? લંડન લિસ્બન અકરા બ્રજેલ્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે 2 દિવસીય વાયુ સંરક્ષણ અભ્યાસ વેલાયતનું આયોજન કર્યું હતું ? ઈઝરાયેલ સાઉદી અરેબિયા પાકિસ્તાન ઈરાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકો તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ બદલ ફિજિયોલોજી/મેડિસિન ક્ષેત્રનો વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે ? એક પણ નહીં આપેલ બંને અર્ડેમ પટાયાઉટિયન ડેવિડ જૂલિયસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડિજી સક્ષમ કાર્યક્રમ (Digi Saksham Programm) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ ડિજિટલ કૌશલ કાર્યક્રમ યુવાનોની ડિજિટલ કુશળતામાં સુધારો કરીને રોજગારી વધારવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે.2. તે માઈક્રોસોફટ ઇન્ડિયા તથા શ્રમ અને રોજગાર મંત્રાલયની સંયુક્ત પહેલ છે.3. આ સંયુક્ત પહેલ ગ્રામિણ અને અર્ધ—શહેરી વિસ્તારોના યુવનનોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોનું વિસ્તરણ છે.4. આ કાર્યક્રમનું અમલીકરણ NTPCML દ્વારા કરવામાં આવશે.યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 2 અને 3 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (Internutional Day of the girl child) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
14મી IPL માં ઓરેન્જ કેપ કોણે જીતી ? ઋતુરાજ ગાયકવાડ હર્ષલ પટેલ એમ. એસ. ધોની શિખર ધવન TRUE ANSWER : ? YOUR ANSWER : ?