'ડાંડિયો' સામયિક કોણે શરુ કર્યું હતું ? ન્હાનાલાલ નર્મદ નંદશંકર નવલરામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ? લોકસભા રાષ્ટ્રપતિ ચૂંટણી આયોગ રાજ્યસભા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 44 14 88 22 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા શેરગીલ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી એસ્થીર ડેવિડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. કાટકોણ લઘુકોણ ગુરુકોણ પુરકકોણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ? પંજી મારા પેમા ખાંડુ નવાબ તુકી તકામ પારીયો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ? શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર કયું ? કંડલા વેરાવળ પોરબંદર ઓખા TRUE ANSWER : ? YOUR ANSWER : ?