શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા ? બીકાનેર આમેર અજમેર આગ્રા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ? એની બેસન્ટ લાલા લજપતરાય ભગતસિંહ માધવ ગોળવાલકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - V એક્ટ - III એક્ટ - VIII એક્ટ - VI TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? ફતેહપુર સિક્રી આગ્રા અલ્હાબાદ દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? ખેડા સત્યાગ્રહ આપેલ પૈકી એક પણ નહીં ખિલાફત આંદોલન કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્કાયરૂટ એરોસ્પેસ કંપનીનું વડુમથક ક્યા આવેલું છે ? હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ પુણે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. શબ રોજ ચાંદ્રમાસ જરથોસ્તી માસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? તાનાજી બાલાજી વિશ્વનાથ રાઘોબા ગુરુ રામદાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી ક્યું હતું ? મદ્રાસ લેબર યુનિયન કલાકમ યુનિયન, બોમ્બે એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા TRUE ANSWER : ? YOUR ANSWER : ?