જાંગડથી વેચેલા માલ અંગે જાંગડ વેચાણ નોંધમાં કઈ કિંમતે નોંધ થાય છે ? બજાર કિંમતે વેચાણ કિંમતે વેચાણ કિંમત અને પડતર કિંમત બેમાંથી જે ઓછી હોય તે પડતર કિંમતે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધંધો વેચનાર એક્સ કંપનીના પાકા સરવૈયામાં બાંહેધરી કમિશનની રકમ ₹ 12,000 મિલકતો બાજુએ દર્શાવી છે. સંયોજન વખતે આ રકમનું ખાતું કેવી રીતે બંધ થશે ? આમનોંધ જણાવો. ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
₹ 90 ની કિંમતે બહાર પાડેલા ડિબેન્ચર (દાર્શનિક કિંમત ₹ 100) ઉપર વધુમાં વધુ બાંયધરી દલાલી આપી શકાય. ₹ 1.80 ₹ 4.50 ₹ 2.25 ₹ 2.50 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. કાર્યકારી લિવરેજની કક્ષા મેળવો. 1.33 1 1.5 1.67 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક શ્રેણી માટે મધ્યક 27 છે. જો તેના દરેક અવલોકનમાં 3 ઉમેરવામાં આવે તો તેનો મધ્યક ? 30 24 27 26 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઘટતી જતી પેઢીમાં કંપનીનાં વળતરનો દર આવશ્યક દર કરતાં ___ હોય છે. ઓસમાન સમાન ઓછો વધુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ આવક લિક્વિડેટરના આવક-જાવકના પત્રકમાં દર્શાવાશે નહિ ? અંશતઃ ભરાયેલા શેરના મંગાવેલા હપ્તા શેર પ્રીમિયમ સલામત લેણદારોનો વધારો મિલકત વેચાણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્રી અમર માસિક ₹ 30,000નો પગાર અને ₹ 10,000 નું મોંઘવારી ભથ્થું મેળવે છે. માલિક તરફથી તેમના વતી આવકવેરાના ₹ 30,000 પણ ભરપાઈ કરી આપવામાં આવ્યા છે. આકારણી વર્ષ 2018-19 માટે શ્રી અમલનો ગ્રોસ પગાર કેટલો હશે ? ₹ 5,10,000 ₹ 3,60,000 ₹ 4,80,000 ₹ 3,90,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ આવક-કમાણી ચોખ્ખા વર્તમાન મૂલ્ય વખતે ઉપયોગમાં લેવાય છે ? ઘસારા બાદ પરંતુ કરવેરા પહેલાંની આવક ઘસારો અને કરવેરા પહેલાંની આવક ઘસારા અને કરવેરા બાદની આવક ઘસારા બાદની આવકમાં ઘસારાની રકમ ઉમેર્યા પછીની આવક TRUE ANSWER : ? YOUR ANSWER : ?