ધંધો વેચનાર એક્સ કંપનીના પાકા સરવૈયામાં બાંહેધરી કમિશનની રકમ ₹ 12,000 મિલકતો બાજુએ દર્શાવી છે. સંયોજન વખતે આ રકમનું ખાતું કેવી રીતે બંધ થશે ? આમનોંધ જણાવો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

શ્રી અમર માસિક ₹ 30,000નો પગાર અને ₹ 10,000 નું મોંઘવારી ભથ્થું મેળવે છે. માલિક તરફથી તેમના વતી આવકવેરાના ₹ 30,000 પણ ભરપાઈ કરી આપવામાં આવ્યા છે. આકારણી વર્ષ 2018-19 માટે શ્રી અમલનો ગ્રોસ પગાર કેટલો હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કઈ આવક-કમાણી ચોખ્ખા વર્તમાન મૂલ્ય વખતે ઉપયોગમાં લેવાય છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?