ઘસારો શેના પર ગણાય ? સ્થિર મિલકતો માલસ્ટોક ચાલુ મિલકતો પ્રવાહી મિલકતો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ વાઉચિંગનો હેતુ નથી. હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું. પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું. બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું. બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા, TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનો ક્યો ખર્ચ સ્થિર છે ? પ્રત્યક્ષ મજુરી પ્રત્યક્ષ માલ સામાન ઘસારો પેકિંગ ખર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભાડે ખરીદ કિંમતમાં વ્યાજ શેના પર ચૂકવાય છે ? રોકડ કિંમત પર કરાર કિંમત પર ભાડે ખરીદ કિંમત પર દર હપ્તાની શરૂઆતની બાકી રહેલી રોકડ કિંમત પર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મુખ્ય ઓફિસ શાખાને પડતર કિંમત પર 25% નફો ચઢાવીને માલ મોકલે છે. તો ભરતિયા કિંમત પર નફો ___% થાય. 20% 40% 25% 30% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નફો કે નુકસાન નક્કી કરવાનું કાર્ય : નામાની જરૂરિયાત છે નામાનો ઉદ્દેશ્ય છે નામાનો લાભ છે નામાની મર્યાદા છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘માલિકી અને વ્યવસ્થાપન બન્ને એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે‘ આ વિધાન કયા મોડેલ પ્રમાણે સાચું ઠેરવી શકાય ? એંગલો-અમેરિકન મોડેલ એંગો-ઇંડિયન મોડેલ જાપાનીસ મોડેલ જર્મન મોડેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. નાણાકીય લિવરેજની કક્ષા શોધો. 1.2 2 3 1.5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પુનઃસ્થાપનાના હિસાબોમાં વધારાની મિલકતનો બાંધકામ અંગેનું ખર્ચ કયું ખર્ચ ગણાય ? મહેસુલી ખર્ચ મહેસુલી મૂડી રોકડ ખર્ચ મૂડી ખર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એકનોંધી હિસાબી પદ્ધતિ અનુસાર નફો શોધવા માટે - દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે. ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે. નફા નુકસાન ખાતું બનાવાય છે. કાચું વેપાર ખાતું બનાવાય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?