નીચેનામાંથી કઈ મિલકત શેરના મૂલ્યાંકનમાં ધ્યાનમાં લેવાશે નહીં ? પાઘડી દેવાદારો પ્રાથમિક ખર્ચ આખર સ્ટોક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. શેરદીઠ કમાણી મેળવો. 2.5 5 10 14.40 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપારની નાણાકીય જરૂરિયાતો માટે ___ બેંકની સ્થાપના કરવામાં આવી. HDFC EXIM ICICI IDBI TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ માં કેન્દ્ર સરકાર દ્વારા ઉદારીકરણની નીતિ રજૂ કરવામાં આવી. 1975 1948 1991 1980 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લાંબાગાળાના દેવાં ₹ 6,00,000 અને માલિકીના ભંડોળ ₹ 10,00,000 તો દેવાં-ઈક્વિટી ગુણોત્તર કેટલો ? 60 0.80 0.6 0.25 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માલ પર અમુક પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને કેટલીક પ્રક્રિયા બાકી હોય તો તે ___ પ્રકારનો માલ ગણાશે. અંશતઃ તૈયાર માલ પરોક્ષ માલ કાચો માલ તૈયાર માલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માલિકી ગુણોત્તર એ નીચે પૈકી કયો ગુણોત્તર છે ? મિલકત ગુણોત્તર મિશ્ર ગુણોત્તર મૂડી માળખાનો ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેની માહિતી પરથી વરદી સપાટી શોધો.માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય55 દિવસમાલ મેળવતાં લાગતો સરેરાશ સમય45 દિવસદૈનિક મહત્તમ વપરાશ140 એકમોદૈનિક લઘુત્તમ વપરાશ110 એકમોઆર્થિક વરદી જથ્થો500 એકમો 2075 એકમો 7700 એકમો 4350 એકમો 5400 એકમો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા લેણદારો 'બિનસલામત' ગણાય છે ? કર્મચારીઓની ગ્રેજ્યુઈટી ચૂકવવાના બાકી ખર્ચા કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ સ્થાનિક સરકારના બાકી કરવેરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?