ભારતનાં બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? મૌલાના આઝાદ ડો. બી. આર. આંબેડકર રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નહેરૂ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
He has to do so much today. He (to be) tired after work. Will be is going to be is Shall be TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિધવા મહિલાઓને પુત્ર કોઇ પણ ઉંમરનો હોય છતાં પેન્શન કેટલા રૂપિયા મળે ? 1500 રૂ. 1200 રૂ. 1250 રૂ. 1000 રૂ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ? સંવાદ ગ્રામ યોજના વિશ્વ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના સમરસ ગ્રામ યોજના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાકિસ્તાનની જેલમાં રખાતા માછીમાલોને રોજનાં રૂા.150 આપવામાં આવતા હતા તેના બદલે ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી ? રૂ. 500 રૂ. 150 રૂ. 200 રૂ. 300 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાનાં કિસ્સામાં કેટલાં રૂપિયાનું વીમા રક્ષણ અપાય છે ? 2 લાખ 1 લાખ 3 લાખ 5 લાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાપી જીલ્લામાંથી પસાર થતી કઇ પર્વતમાળા રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે ? વિધ્યાચલ પર્વતમાળા સહ્યાદ્રિ પર્વતમાળા અરવલ્લી પર્વતમાળા શેત્રુંજય પર્વતમાળા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સુત્ર કયા ઊપનિષદમાંથી લેવામાં આવ્યું છે ? પ્રશ્ન મુંડક ચંડોગયા કેના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બજેટ 2019-20 મુજબ બે થી પાંચ કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કેટલા ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે ? 5% 3% 7% 2% TRUE ANSWER : ? YOUR ANSWER : ?