દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે ? 6ઠ્ઠો અહેવાલ 3જો અહેવાલ 5મો અહેવાલ 4થો અહેવાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું.II. ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં.III. ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં. ફક્ત I અને II I, II અને III ફક્ત I અને III ફક્ત II અને III TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો "સર"નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતાં ? બ. ક. ઠાકોર રમણભાઈ જોશી રમણભાઈ નીલકંઠ દલપતરામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિંધુ નદીના આસપાસના વિસ્તારને 'નિખિલસ્તાન' કહે છે જેનો અર્થ ___ થાય છે. ઈડનનો બગીચો સ્વપ્નોનો બગીચો સિંધનો બગીચો મૃતનો બગીચો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. આ અધિનિયમ 1919 માં ઘડવામાં આવ્યો હતો અને 1921 માં અસ્તિત્વમાં આવ્યો હતો.2. તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું.3. તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી.4. આ અધિનિયમને પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી ન હતી. 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્યના પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. શાહીબાગમાં કોન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સિપાઈઓને દેહાંતદંડ આપવામાં આવ્યો હતો.II. દેહાંતદંડના ઓરડાને "ફાંસી ઘર" તરીકે ઓળખવામાં આવતો હતો.III. કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવ દબાવી દીધો. ફક્ત I અને II ફક્ત III ફક્ત II અને III ફક્ત II TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું ગીત રણછોડભાઈ ઉદયરામ કૃત "નિંધશૃંગાર નિષેધક" નાટકનું છે ? ન પાકે વિચારે કરે કામ જ્યારે ન સારા પરિણામની આશ. શાણી દીકરી પધાર તું સાસરે, સિદ્ધ કર શુભ કામ. અહીંથી લીધું, તહીંથી લીધું, લીધું જહીંથી લાધ્યું. ઘરડા વરને જવાન વહુ ને જવાનને વહુ ઘરડી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલી આકૃતિમાં AB || CD || EF, PQ || RS, ∠RQD = 25° અને ∠CQP = 60°, તો ∠QRS નું મૂલ્ય કેટલું થશે ? 125° આપેલ પૈકી એક પણ નહીં 135° 130° TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું / ક્યા જોડકું / જોડકાં યોગ્ય રીતે જોડાયેલું / જોડાયેલા નથી ? મેળો - માસI. અખાત્રીજ a. માર્ચ II. દશેરા b. ઓક્ટોબરIII. ઘેરનો મેળો c. માર્ચIV. ડાંગ દરબાર d. ફેબ્રુઆરી ફક્ત III ફક્ત II અને IV I, II, III અને IV ફક્ત II અને III TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સંસદ રાજ્યક્ષેત્રાતીત કાયદા ઘડી શકે કે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે. જે તે રાજ્યમાંના અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?