દુષ્કાળમાં રાહત આપવા ___ એ ‘‘ભાવનગર દરબાર બેંક’ની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

દર વર્ષે વિશ્વભરમાં 15મેના રોજ પરિવારો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Families) મનાવવામાં આવે છે. આ વર્ષે તેનું વિષય વસ્તુ (theme for this year) ___ છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

સાઉથ એશિયન એસોશીયેશન ફોર રીજીયોનલ કોઓપરેશન (SAARC) બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. SAARC ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર – ભારત
2. SAARC એગ્રીકલ્ચરલ સેન્ટર – બાંગ્લાદેશ
3. SAARC કલ્ચરલ સેન્ટર – કોલંબો
4. SAARC એનર્જી સેન્ટર – નેપાળ

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?