ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ___ સિવાયની તમામ પ્રકારની લેખા પરીક્ષા (ઓડિટ) કરે છે. આપેલ પૈકી કોઈ નહીં માલિકીનું ઓડિટ (Proprietary audit) કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ ભંડોળની જોગવાઈઓનું ઓડીટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક પાત્રમાં બે પ્રવાહી M અને N એ 7:5 ના પ્રમાણમાં છે. જો તેમાંથી 9 લિટર પ્રવાહી કાઢી લઈ તેટલું જ N નાંખવામાં આવે, તો M અને N નો ગુણોત્તર 7:9 બને છે. તો શરૂઆતમાં તે પાત્રમાં કેટલા લિટર પ્રવાહી M હશે ? આપેલ પૈકી એક પણ નહીં 21 15 25 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચા ની કિંમત 20% વધવાને લીધે એક વ્યક્તિ તેનો વપરાશ 20% જેટલો ઘટાડો છે. તો ચા માટેના તેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે ? 2% 6% આપેલ પૈકી કોઈ નહીં 4% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?I. મહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મૂળરાજ-બીજાને હરાવવામાં આવ્યો હતો.II. સત્તા પ્રાપ્ત કર્યા પહેલાં વાઘેલા અણહિલવાડના ચાલુક્યો હેઠળ સેવાઓ આપતાં હતાં.III. જયસિંહ સિદ્ધરાજનો ચાલુકય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો. ફક્ત II ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત I અને III TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'અભેલ મંડપ' અને "ચૈત્યગૃહ" સાથેની ગુફાઓ ___ ખાતે આવેલી છે. એભલપુરી તળાજા જામ કંડોરણાં ઉપલેટા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો 'Q' એટલે '×' ; R એટલે '-' ; T એટલે '÷' અને W એટલે '+' ; તો 20R12T4Q6W5 નું મૂલ્ય કેટલું થશે ? 7 17 -3 આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
P 75% કિસ્સાઓમાં સાચું બોલે છે અને Q 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. તો એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે, કેટલા ટકા કિસ્સાઓમાં તેઓ પરસ્પર વિસંગત મંતવ્ય આપે તેવી સંભાવના છે ? આપેલ પૈકી એક પણ નહીં 15% 35% 5% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રીટ (Writs) જારી કરવા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? જ્યારે કામગીરી વિવેકાધિકારની હોય અને ફરજિયાત ન હોય ત્યારે પરમ આદેશ (Mandamus) જારી કરી શકાય નહીં ધારાસભાના અનાદરની કાર્યવાહીના કિસ્સામાં બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) જારી કરી શકાય નહીં અર્ધન્યાયિક સત્તાધિકાર સામે પ્રતિષેધ જારી કરી શકાય નહીં આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોડકાં જોડો. તખલ્લુસI. મુમુક્ષુ II. વનમાળી III. સુકાનીIV. મકરંદ લેખકa. રમણભાઈ મહિપતરામ નીલકંઠ b. ઝવેરચંદ મેઘાણીc. કેશવલાલ ધ્રુવ d. આનંદશંકર ધ્રુવ I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-a, II-c, III-b, IV-d I-d, II-b, III-c, IV-a TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ સેવાઓ કેન્દ્રીય વહીવટી ન્યાયપંચ (Tribunal) (CAT) ના ક્ષેત્રાધિકાર હેઠળ સમાવિષ્ટ છે ?1. કેન્દ્રીય મુલ્કી સેવાઓ2. કેન્દ્ર હેઠળની મુલ્કી સેવાઓ અને સંરક્ષણ સેવાઓના નાગરિક કર્મચારીઓ (Civilian employees)3. સંસદીય સચિવાલયનો કર્મચારી વર્ગ (Secretarial staff of the Parliament)4. સર્વોચ્ચ અદાલતના અધિકારીઓ અને કર્મચારીઓ 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 3 અને 4 માત્ર 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?